Sunday, Sep 14, 2025

બિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

1 Min Read

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગૌહત્યાના મામલા સામે આવ્યા હતા. તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અમે ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીશું અને તેમને સીધા કરી દઈશું.

Share This Article