HomeNationalબિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

બિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

Date:

Related stories

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગૌહત્યાના મામલા સામે આવ્યા હતા. તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અમે ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીશું અને તેમને સીધા કરી દઈશું.

Subscribe

Latest stories

spot_img