ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી....
રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ માટે એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે,...
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય...
આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે...
ઉત્તર પ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ 2025 યોજાવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ 13 જાન્યુઆરીથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે લગભગ ચાર કલાક સુધી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મહાકુંભ મેળા માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પોલીસે આયોગની બહારથી વિરોધ કરી...