બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની આજે બુધવારેના રોજ બેઠક બાદ વડાપ્રધાનનરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રચાર સમાપ્ત થયા પછી કન્યાકુમારીના સ્વામી વિવેકા મેમોરિયલમાં ધ્યાન કરવા માટે પહોંચવાના છે. આ દરમિયાન પીએમ...
ઓડિશાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે સવારે પુરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતાં. દર્શન કર્યા બાદ પીએમ મોદીએ યાત્રાધામ પુરીમાં રોડ શો...
ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટાપાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે...
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'એક વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ...