કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક […]

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા. સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો. તો હવે આજે […]