Saturday, Jun 27, 2026

Tag: INDIA NEWS

ગુજરાતથી કેદારનાથ જતા પ્રવાસીઓની બસ પલટાઈ, 18 ઈજાગ્રસ્ત

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી…

ગોવામાં જન્મદિવસ ઉજવવા ગયેલી 3 નાબાલગાઓ પર બળાત્કાર, 4 શખ્સોની ધરપકડ

પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં ત્રણ સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાના કેસમાં એક…

લોરેન્સ બિશ્નોઈને ધમકી આપવા બદલ ઈસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ, જાણો મામલો

સુરત પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનાર એક વ્યક્તિની હત્યાના પ્રયાસના બીજા…

મુસાફરો માટે રાહત: રેલવે મુસાફરોને હવે 24 કલાક પહેલા મળશે સીટ કન્ફર્મેશનનું નોટિફિકેશન

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા પર કામ કરી રહી છે.…

જયપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વરરાજા-નવવધૂ સહિત 5 લોકોના મોત

રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ…

મુંબઈમાં સાંઈ ધામ મંદિર નજીક સેક્સ રેકેટનો પર્દાફાશ, 10 મહિલાઓનું શોષણ

મુંબઈના સાંઈ ધામ મંદિરના 100 મીટરની અંદર કાર્યરત સેક્સ ટ્રાફિકિંગ રેકેટના સંબંધમાં…

હનીમૂનમાં પતિનું ખૂન! સોનમ સામે જ રાજાની હત્યા, આરોપીએ કબૂલ્યો ગુનો, સમગ્ર કેસ શું છે?

હનીમૂન હત્યાનો રહસ્ય ઉકેલાયો છે, ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ સામે પૂછપરછમાં ચારેય આરોપીઓએ…

કાશી વિશ્વનાથ મંદિરમાં VIP દર્શનના નામે છેતરપિંડી, 21 નકલી પૂજારીઓની ધરપકડ

વારાણસીના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકો સાથે નકલી પૂજારીઓ…

મોરારિબાપુની ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, તલગાજરડામાં અંતિમ શ્વાસ લીધા

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન…

ચોથીવાર મુલતવી થયેલું Axiom-4 મિશન, શુભાંશુ શુક્લાના સપનાને ઝટકો

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે લોન્ચ થનાર Axiom-4 મિશન આજે ફરી મુલતવી રાખવામાં…