ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ, ૫ કિલોમીટર સુધી હજારો વાહનોના પૈડા થંભ્યા, તસ્વીર.

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું પાણી ૪૧ ફૂટના જળસ્તર પર વહી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ […]