કેનેડામાં મજૂરોને લઇને ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, ૬ લોકોના મોત

કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં ખાણ શ્રમિકોને લઈ જતું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ […]

કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકવાદી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં […]

મુંબઈ પર હુમલો કરનાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરતું ઈઝરાઇલ

ઈઝરાઇલ પર ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન […]

કેનેડાના ઓન્ટારિયો શહેરમાં ભારે ગોળીબાર, ૨ માસૂમ બાળકો સહિત ૫ લોકોના મોત

કેનેડાના ઉત્તરી ઓન્ટારિયો શહેરમાં ગોળીબારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ જે વિસ્તારમાંથી […]

આતંકવાદી સંગઠને કેનેડામાં ભારતીય ધ્વજનું કર્યું અપમાન, ખાલિસ્તાનીઓએ લગાવ્યા સૂત્રોચ્ચાર

એક તરફ ભારત કેનેડા વચ્ચે સંબંધ વણસેલા છે તો બીજી તરફ કેનેડામાં ખાલિસ્તાઓ ભારત વિરોધી ગતિવિધિને અંજામ આપવામાં લાગેલા છે. […]

કેનેડાના PMએ રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે લાખો લોકોનું જીવન મુશ્કેલીમાં

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી અટક્યો નથી. આ બધાની […]

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

કેનેડામાં  ભારતીય દૂતવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ૨૩ મી માર્ચના રોજ ખાલીસ્થાની […]

ભારતે કેનેડાને ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી કેમ ચીમકી આપી 

ભારતે કડક વલણ અપનાવતા કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે કેનેડાને નિજજરની હત્યામાં સામેલગિરી અંગે પુરાવા નહી […]

ડ્રગ્સ સ્મગલિંગની આ રીત જાણીને તમે ચોંકી જશો ! જાણો કેવી રીતે કેનેડાથી ચલાવાતું હતું આ રેકેટ

આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. તેઓ ડાર્ક વેબ દ્વારા ઓનલાઈન પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય […]

શું અમેરિકાએ કેનેડાને સમર્થન આપ્યું ? જો બાઈડેને G20 શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી સામે ઉઠાવ્યો હતો નિજ્જરની હત્યાનો મુદ્દો ?

આ મહિનાની શરૂઆતમાં જી ૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર અમેરિકી […]