૧૭ મે, ૨૦૨૪ / શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષ નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી […]

બિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા […]

રાષ્ટ્રીય મહિલા આયોગએ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ મોકલ્યું

દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ […]

શિહાના અલાઝાઝને સાઉદી ઓથોરિટી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વડા તરીકે નિયુક્ત

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને બુધવારે રોયલ કોર્ટમાં સલાહકાર શિહાના અલાઝાઝને સાઉદી ઓથોરિટી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના […]

મહાદેવ બેટિંગ એપ કેસમાં પુણે પોલીસે એક સાથે ૯૬ આરોપીઓની ધરપકડ

પુણે ગ્રામીણ પોલીસે મહાદેવ બેટિંગ એપ કેસના સંબંધમાં બુધવારે પાડવામાં આવેલા દરોડામાં પુણે જિલ્લાના નારાયણગાંવમાંથી ૯૬ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. […]

દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા ફ્લાઈટ કેમ થઈ રદ?

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું છે. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-189માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન […]

સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા સવાલ પર કેજરીવાલે કેમ સાધ્યુ મૌન ?

દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. ગુરુવારે […]

ભારત ચંદ્ર પર ઉતર્યું, પરંતુ કરાચી છે…’: પાકિસ્તાનના ધારાસભ્યનું ભાષણ વાયરલ

પાકિસ્તાનની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનના નેતા સઈદ મુસ્તફા કમાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે બુધવારે […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ આરોપીની ધરપકડ પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે લોન્ડરિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટએ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ […]

CAA અંતર્ગત ૩૦૦થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએએ હેઠળ ૧૪ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જ્યારે કુલ ૩૦૦ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી […]