HomeNational

National

નીતિ આયોગની બેઠકમાંથી નારાજ થઈને બહાર આવ્યા મમતા બેનરજી, જાણો કેમ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં...

જમ્મુ-કાશ્મીરના ડોડા હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી, લાખોનું ઇનામ જાહેર

જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ડોડા જિલ્લામાં સક્રિય ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે અને તેમની ધરપકડ માટે સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર...

દિલ્હીના તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતાં હડકંપ

દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. દિલ્હીની તિહાડ જેલમાં તિહાર, રોહિણી અને મંડોલી એમ...

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ તારીખે યોજાશે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત...

પીએમ મોદી જશે યુક્રેન, શું ભારત યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થી બનશે?

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા...

કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક સૈનિક શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુપાવડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં પાંચ જવાનો ઘાયલ થયા...

અગ્નિવીરો માટે સરકારની મોટી જાહેરાત, ITBPમાં પણ મળશે અનામતનો લાભ

નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ...

Must read

spot_img