HomeNational

National

વાયનાડ ભૂસ્ખલનનો મૃત્યુઆંક પહોંચ્યો 400ને પાર, રાહત બચાવ કાર્ય હજુ યતાવત

કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોના મોત થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. આ...

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા કરવામાં આવી છે, તેમના મૃતદેહ મળી આવ્યા છે, આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા...

અમેરિકી નેતાઓની હત્યાના પ્રયાસ કેસમાં એક પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. ન્યૂયોર્ક શહેરમાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, જે રાજકારણીઓને મારવા...

બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારી વતન પરત

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર...

પેરિસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું વિમાન મથકે ભવ્ય સ્વાગત

યુવા ભારતીય શૂટર મનુ ભાકર બુધવારે સવારે ભારત આવી પહોંચી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું....

લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....

કાશી વિશ્વનાથ મંદિર પાસે બે મકાન ધરાશાયી, 9 લોકો દટાયા, 1નું મોત

વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક...

Must read

spot_img