Friday, Mar 20, 2026

North Gujarat

Latest North Gujarat News

10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ

સ્વચ્છ સર્વેક્ષણ 2024 ના પરિણામો જાહેર થયા છે. દસ લાખથી વધુ વસ્તી…

વડોદરા-આણંદ બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે 5 જોખમી બ્રિજ તાત્કાલિક બંધ કર્યાં

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઉપયોગી એવો…

ટોયલેટમાંથી ઓનલાઇન સુનાવણીમાં જોડાયો વ્યક્તિ, ગુજરાત હાઈકોર્ટનો 1 લાખનો દંડ

ગુજરાત હાઈકોર્ટએ અબ્દુલ રહેમાન શાહ નામના એક શખ્સને ઓનલાઇન સુનાવણી દરમિયાન ટોયલેટનો…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું- ‘અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ’

ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: એટીસી રેકોર્ડિંગ્સે જાહેર કર્યું કે તે 26 મિનિટમાં શું બન્યું હતું

AAIB એ ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો…

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યોઃ તપાસ માટે સરકારની SIT તહેનાત

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં…

“મારા દીકરાને. ઘરવાળાને બચાવો!”: પુલ તૂટી પડતાં 150 ફૂટ ઊંચાઈથી પડેલી ગાડીમાં પતિ-પુત્ર ખાબક્યા

વડોદરા જિલ્લાના મુજપુર નજીક થયેલી ગંભીરાબ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારને હચમચાવી દીધા છે.…

900 મીટર લંબાઈ, 23 થાંભલા, 40 વર્ષ પહેલાં બાંધકામ: જાણો દુર્ઘટનાગ્રસ્ત ગંભીર બ્રિજ વિશે બધુજ

સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ આજે વહેલી સવારે તૂટી…

બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 12 થયો, મુજપુર ગામના કેટલાક યુવાનો લાપત્તા હોવાની રજૂઆત

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો…

મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 10 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા

વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, પાદરા-જંબુસર વચ્ચેનો…