૨૫ ઓગષ્ટ ૨૦૨૩ : આજે કઈ તિથિ અને નક્ષત્ર રહેશે, કેવી રહેશે ગ્રહોની સ્થિતિ ? જાણો

૨૫ ઓગસ્ટ, શુક્રવારના રોજ પ્રથમ અનુરાધા નક્ષત્રમાં રક્ષા નામનો અશુભ યોગ બનશે અને તે પછી જ્યેષ્ઠ નક્ષત્રથી ચર નામનો શુભ […]

માન્યતા : ઘરમાં હનુમાનજીની આ ૪ તસવીરો લગાવતા પહેલાં આ વાંચી લેજો, નહીં તો થઇ શકે છે નુકસાન

ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખીને તેમની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની આ ૪ મૂર્તિ ઘરમાં ના લગાવવી જોઈએ. આ મૂર્તિ લગાવવાથી […]

૨૪ ઓગષ્ટ / આકસ્મિક ફાયદો, પ્રેમ પામશો, આ રાશિના જાતકોના આજે વિચાર્યા નહીં હોય તેવા કામ પણ થશે પૂરા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ : સ્વભાવમાં ગુસ્સો અનુભવ થાય. ‌દિવસ દરમ્યાન આળસ રહે. આ‌‌ર્થિક પાસુ મજબુત થાય પ‌રિવારમાં વાદ ‌વિવાદથી દૂર રહેવુ. શરદી […]

Raksha Bandhan પર ૨૦૦ વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, ૩ રાશિના જાતકોને થશે લાભ

આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. રક્ષાબંધન પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. શનિ અને ગુરુ […]

૨૩ ઓગસ્ટ / લેવડ-દેવડમાં છેતરાશો, લાઈફ પાર્ટનર સાથે વિવાદ, આ રાશિના જાતકોનો બુધ ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ […]

ઘરમાં કબૂતર આવી ગયું તો બનશો ધનપતિ, પણ આ એક ભૂલ ન કરતા

ઘરમાં કબૂતરનું આવવું શુભ ગણાયું છે પરંતુ તેના માળાને અશુભ મનાયો છે તેવું શુકનશાસ્ત્રમાં કહેવાયું છે. કબૂતરનું ઘરમાં આવવું શુભ […]

૨૨ ઓગષ્ટ / જમીન-વાહન લે-વેચથી લાભ, આ રાશિના જાતકો પર  થશે ગણેશજીની કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ  (અ.લ.ઈ.)   આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર […]

૨૧ ઓગષ્ટ ૨૦૨૩ : આજે નાગપંચમીએ ચંદ્ર બદલશે પોતાની રાશિ, જાણો કયા કયા યોગ બનશે ?

૨૧ ઓગસ્ટ, સોમવારના રોજ ચિત્રા નક્ષત્ર દિવસભર રહેશે, જેના કારણે મુગદરનો અશુભ યોગ દિવસભર રહેશે. આ સિવાય આ દિવસે શુભ […]

૧૮ ઓગષ્ટ ૨૦૨૩ : મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જાણો અભિજીત મુહૂર્ત અને રાહુકાલનો સમય

૧૮ ઓગસ્ટ, શુક્રવારે મંગળ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ રહેશે, જેના કારણે […]

રાશિ પ્રમાણે જાણી લો ભાઈને કયા રંગની રાખડી બાંધવી સૌથી બેસ્ટ, આખું વર્ષ ભાગ્ય આપશે સાથ

આ વર્ષે ભદ્રના કારણે રક્ષાબંધનનો તહેવાર ૩૦ ઓગસ્ટ અને ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના […]