HomeNationalહૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો આ છે કારણ ?

હૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો આ છે કારણ ?

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

હૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં સાઉથના સુપર સ્ટાર અને “પુષ્પા 2” એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી પોલીસે તેની ઘરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિરેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિરેટર મેનેજર સામે કેશ નોંધ્યો હતો.

“પુષ્પા 2” એ ભારતમાં લગભગ 726 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ગુરૂવારે નોન-વીકઍન્ડ હોવા છતાં ફિલ્મ લગભગ 38 કરોડ રુપિયા કમાઈ હતી. આ પહેલા ફિલ્મે બુધવારે 43 કરોડ રૂપિયા અને મંગળવારે 51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલું જ નહીં 64 કરોડ સાથે પુષ્પા 2 સોમવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.

આ પણ વાંચો :-

દેશમાં જાણે કે ‘પુષ્પા-2‘ નામનો બોમ્બ ફાટયો છે અને આપણા હિન્દી ફિલ્મના હીરોલોગ અવાચક થઈને, આંખો ફાડીને, ઇર્ષ્યાથી ‘પુષ્પા-2’ના 42 વર્ષીય નાયક અલ્લુ અર્જુનના જાદુને તાકી રહ્યા છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (2021) નામના પહેલા ભાગનું હિન્દીમાં સહેજ પણ પ્રમોશન થયું નહોતું, છતાંય આ તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન એટલું બધું સફળ રહ્યું કે ન પૂછો વાત. લોકડાઉન પછીનો સમયગાળો હતો અને સુકુમાર નામના ડિરેક્ટરે બનાવેલી ‘પુષ્પા’ નામની આ અજાણી ફિલ્મ પાસેથી ‘નોર્થ ઇન્ડિયા’માં કોઈને કશી આગોતરી જાણ નહોતી. ‘પુષ્પા-2’ના કેસમાં જોકે એવું નહોતું. આ ફિલ્મ પાસેથી દેશભરના પ્રેક્ષકોને જોરદાર અપેક્ષા હતી જ… અને અલ્લુ અર્જુન-સુકુમારની જોડીએ આ અપેક્ષા પૂરી કરીને તહેલકો મચાવી દીધો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img