HomeNationalજંતર મંતર પર અભિજીત દીપકે સાથે શું થયું ?

જંતર મંતર પર અભિજીત દીપકે સાથે શું થયું ?

Date:

Related stories

5 સપ્ટેમ્બરે થનારી દિલ્હી માર્ચ CJPએ કેમ પાછી ખેંચી?

5 સપ્ટેમ્બરે દિલ્હીના રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરનારી કોકરોચ...

VIDEO: 6 વર્ષના ટેણીયાના મોદી સામે ધરણા!

GEN-Z પછી GEN-ALPHA એક્શનમાં! પટનાના ગર્દનીબાગમાં છ વર્ષનો આદિત્ય...
spot_img

જંતર મંતર પર ભૂખ હડતાલ પર ઉતરેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકાયા પછી, દીપકેના સમર્થકો સ્ટેજ તરફ દોડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અરાજકતા અને હંગામોનું વાતાવરણ સર્જાયું હતું.

ઘણા મીડિયા અહેવાલો ના જાણ અનુસાર શાહી ફેકનાર મહિલા હતી, જોકે હજુ સુધી શાહી ફેકનાર નો હેતુ અને શાહી ફેકનાર ની કોઈ સચોટ ખબર મળી નથી આવી નથી.

ત્યારબાદ અભિજીત દીપકેએ X પર પોસ્ટ કરીને લખ્યું, “વાદળી મારો રંગ છે, જય ભીમ.” નોંધનીય છે કે તેમના પર જે શાહી ફેંકવામાં આવી હતી, તેનો રંગ પણ વાદળી જ હતો.

Subscribe

Latest stories

spot_img