Wednesday, Mar 19, 2025

રાજકોટમાં અંધશ્રદ્ધાએ લીધો શિક્ષિત યુવતીનો ભોગ, જાણો સમગ્ર મામલો ?

રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તેમનું મૃત્યુ થશે તેને…

વડાપ્રધાન મોદી કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે મૌન, રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના ભવ્ય આયોજન અને તેની સફળતા અંગે સંસદમાં ઉલ્લેખ કર્યો. તેમણે મહાકુંભને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યું. સંસદમાં આપેલા તેમના ભાષણમાં તેમણે મહાકુંભના આયોજન માટે…

ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાંથી 1.27 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.આ મામલે પોલીસે…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લાલુ પ્રસાદ યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કૌભાંડ મામલે પૂછપરછ કરવા તેમને સમન્સ મોકલ્યું…

નેપાળમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા

નેપાળમાં મંગળવારની સવારે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રે મંગળવારે સવારે 6:33 વાગ્યે નેપાળમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી લગભગ 450…

નાગપુર હિંસા એક સુનિયોજિત કાવતરું છે : એકનાથ શિંદેનું મોટું નિવેદન

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ સોમવારે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસા એક પ્લાનિંગ મુજબ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે લોકો…

સમુન્દ્રમાં પ્લેન થયું ક્રેશ, અકસ્માતમાં જાણીતા સંગીતકાર સહિત સાત લોકોના મોત

સોમવાર રાત્રે હોન્ડુરાસના કેરેબિયન કિનારે થયેલા વિમાન દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા, જ્યારે દસ લોકોને માળખાના અવશેષમાંથી બચાવી લેવાયા. અધિકારીઓએ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હોન્ડુરાસના રોઆતાન દ્વીપ પરથી ઉડાન…

ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન તેજ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. આંદોલનકારી શિક્ષકોએ સરકારની…

PM મોદીએ સુનિતા વિલિયમ્સનો લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરવાના છે. તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા બાદ પરત ફરી રહ્યા છે.…

સુનિતા વિલિયમ્સનો અવકાશ યાત્રાનો અંત, આજે પૃથ્વી પર વાપસી

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બુધવારે 19 માર્ચે પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓ SpaceX ક્રૂ કેપ્સ્યુલમાં સમુદ્રમાં ઉતરશે. આ કેપ્સ્યુલ ખોલ્યા બાદ…